Jump to ratings and reviews
Rate this book

51 ઓશોની બોધકથાઓ: Jivan Ni Disha Badalati Osho Ni Shashwat Bodhkathao (Osho Ni Bodhkthao Book 1)

Rate this book
આ બોધકથાઓ તમને ઓશોના અદભુત જ્ઞાનની એવી દુનિયામાં લઈ જશે, જ્યાં ઊંડાણ અને સરળતાનો અનોખો સંગમ છે. પુસ્તકમાં માત્ર ઓશોના પ્રવચનોની બોધકથાઓ જ નથી, પરંતુ મુલ્લા નસરુદ્દીનના ટુચકાઓ દ્વારા છુપાયેલાં ઊંડો બોધ પણ છે. દરેક કથા વાચકોને જીવનના જટિલ પ્રશ્નોના સરળ અને રસપ્રદ જવાબો આપવાનો પ્રયાસ કરે છે.

ઓશોની બોધકથાઓ તેમના ટીકાકારો અને પ્રશંસકો વચ્ચે એક પુલ સમાન છે. એક તરફ તેઓ ધર્મ અને આધ્યાત્મિકતાને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી રજૂ કરે છે, તો બીજી તરફ જીવનને સમજવા માટે એક નવી દિશા આપે છે. આ પુસ્તક માત્ર તમારું મનોરંજન જ નહીં કરે, પરંતુ દરેક બોધકથા તમને વિચારવા માટે મજબૂર કરશે કે – જીવનનો સાચો અર્થ શું છે?

તમે બોધકથાઓ વાંચતા આત્મમંથન કરશો અને જોશો કે આ બોધકથાઓ માત્ર પાનાંઓમાં જ કેદ નથી, પર&

108 pages, Kindle Edition

Published April 1, 2025

2 people are currently reading

About the author

Parth Toroneel

35 books4 followers
સ્વભાવે બિંન્દાસ... જીવન ગમે તેવા રંગો પરિસ્થિતિ સ્વરૂપે ઢોળે, હું મારા સ્વભાવની પીંછીથી વર્તમાનના કેન્વાસ પર સુંદર સ્ટ્રોકસ મારી જીવનનું માસ્ટરપીસ પેઈંટ કરી લઉં છું. આ પણ એક કળા જ છે. જીવન જીવવાની કળા. કદાચ બધી કળાઓમાં આ કળા સૌથી અગત્યની અને ખાસ શીખવા જેવી છે. કારણકે આ કળા જીવનમાં ડગલે ને પગલે કામમાં આવતી હોય છે...

Ratings & Reviews

What do you think?
Rate this book

Friends & Following

Create a free account to discover what your friends think of this book!

Community Reviews

5 stars
2 (100%)
4 stars
0 (0%)
3 stars
0 (0%)
2 stars
0 (0%)
1 star
0 (0%)
No one has reviewed this book yet.

Can't find what you're looking for?

Get help and learn more about the design.