Jump to ratings and reviews
Rate this book

અ-નશ્વરતા : (મૃત્યુ પર વિજય..!?)

Rate this book
ભારતીય યુવા વૈજ્ઞાનિક સૂર્યા મૃત્યુને ઘણું દૂર ઠેલવીને માનવીને "અ-નશ્વર" બનાવવાનું તથા "સુખ"ને નિરંતર ટકાવવા માટે એક રસી બનાવવાનું નક્કી કરે છે. એ બંને શોધ એના જીવનમાં અનેક ભયાનક વળાંકો લાવે છે. સ્વાર્થી લોકોથી એ શોધને તથા પોતાની જાતને પણ બચાવવા માટે લડાઈ લડવાની સાથે-સાથે શોધને સાબિત કરવા માટે ખુદની જાત સાથે પણ લડાઈ લડવાની આવે છે. શું સૂર્યા બંને શોધ સાબિત કરી શકશે? સ્વાર્થી લોકોથી પોતાની બંને શોધ બચાવવામાં શું એ સફળ થઈ શકશે? શું એ બંને શોધ માનવીઓ માટે ખરેખર લાભદાયી સાબિત થશે?

પહેલેથી છેલ્લે સુધી જકડી રાખે એવી એકદમ રસપ્રદ શૈલીમાં રહસ્ય-રોમાંચથી ભરપૂર, જબરદસ્ત થ્રિલરભર્યા વાર્તાવિશ્વ "અ-નશ્વરતા"માં આપનું હાર્દિક સ્વાગત છે. વાચકમિત્રોને ખાસ જણાવવાનું કે, પ્રસ્તુત નવલક

239 pages, Kindle Edition

Published May 14, 2025

About the author

Ratings & Reviews

What do you think?
Rate this book

Friends & Following

Create a free account to discover what your friends think of this book!

Community Reviews

5 stars
0 (0%)
4 stars
0 (0%)
3 stars
0 (0%)
2 stars
0 (0%)
1 star
0 (0%)
No one has reviewed this book yet.

Can't find what you're looking for?

Get help and learn more about the design.