પુસ્તક ખરીદવા અને વાંચવાનું કારણ ગીર અને ગિરનાર પ્રત્યેનું આકર્ષણ હતું અને વાંચ્યા પછી એમ કહી શકાય કે પ્રાકૃતિક કરતાં આધ્યમિક દ્રષ્ટિનું પુસ્તક છે. વચ્ચે વચ્ચે ક્યારેક સામાન્ય માણસ ન સમજી શકે તેવી અધ્યાત્મની ઊંડી બાબતોનો પણ ઉલ્લેખ છે વચ્ચે ક્યારેક કંટાળો આવતો પણ જણાશે. પણ overall સરસ !!