ગુણવંત શાહ
Born
in Surat, India
March 12, 1937
![]() |
Krishna nu jeevan sangeet
7 editions
—
published
1987
—
|
|
![]() |
Sardar Etle Sardar
3 editions
—
published
2013
—
|
|
![]() |
પ્રેમ એટલે... [Prem Etle...]
2 editions
—
published
2011
—
|
|
![]() |
બિલ્લો ટિલ્લો ટચ [Billo Tillo Tach]
4 editions
—
published
1997
—
|
|
![]() |
Europe Ma Baraf Na Pankhi
|
|
![]() |
અસ્તિત્વનો ઉત્સવ
|
|
![]() |
Mahamanav Mahavir
|
|
![]() |
Gunvant Shah - Prem Mari Drashtie
|
|
![]() |
Ramayan Manavtanu Mahakavya
|
|
![]() |
Patangiyani Amrutyatra
|
|
“એક અગત્યની વાત કાયમ ચૂકી જવાય છે. ખાધેલું પચે તે માટે લવણ ભાસ્કર ચૂર્ણ કે હવાબાણ હરડે લેનારાઓ પણ એક વાત લખી રાખે. શરીર અને મન એકબીજાં સાથે જોડાયેલાં છે. મનની તંદુરસ્તી વગર શરીરની તંદુરસ્તી શક્ય નથી. અદેખું મન, દ્વેષીલું મન કે પછી અધીરું મન શરીરને બધા રોગો પહોંચાડતું રહે છે. મનની કેળવણી શાળા કે કૉલેજમાં નથી મળતી. એ તો સંસારની યુનિવર્સિટીમાં જ મળે. ઝઘડાળુ પત્ની પતિને તલવારની મદદ વિના મારી નાખે છે. વહેમી પતિ પત્નીનું આયખું કડવા શબ્દોથી ટૂંપાવી નાખે છે. ક્યારેક કોઈ સ્વજન વગર કારણે ક્લેશ પહોંચાડે કે તમારી શાંતિને ખળભળાવી મૂકે ત્યારે જપ શરૂ કરવા. આવા યાંત્રિક જપનું આધ્યાત્મિક મૂલ્ય ઝાઝું નથી, પરંતુ એનું મનોવૈજ્ઞાનિક મૂલ્ય ઘણું છે. ક્લેશથી બચી જવાય છે. પરિવારમાં આનંદ ઊભરાય ત્યારે શરીર પણ સ્વસ્થ રહે છે. ક્યારેક એક જ પાત્ર આખા પરિવારને ખેદાનમેદાન કરી મૂકે છે. આવે વખતે બાકીના બધા સભ્યોએ ગુપ્ત સમજૂતી કરીને યોજનાપૂર્વક વ્યૂહરચના ઘડીને એ સ્વજન સાથે વિવેકપૂર્વક કામ પાડવું જોઈએ. કૈકેયી આખી અયોધ્યાને હચમચાવી મૂકે છે, પરંતુ ભરતનું મન સ્વસ્થ હોય તો રઘુકુળ બચી જાય છે. ક્યારેક હિરણ્યકશ્યપ સામે પ્રહ્લાદનો સત્યાગ્રહ ખપ લાગે છે.”
― Maro Tya Sudhi Jivo
― Maro Tya Sudhi Jivo
“વૈશાખની બળતી બપોરે તડકાનાં ખેતરો વચાળે ધૂળિયા મારગ પર આવેલા આંબાની શીળી છાયામાં ગેરુઆ રંગના માટલા પાસે ઊભેલી કોઈ નવયૌવના ભોળા સ્મિત સાથે ચકચકતા કળશિયામાંથી કોઈ અજાણ્યા તરસ્યા ખોબામાં જે શીતળ જલધારા વહેતી મેલે એ જીવનધારાનું નામ રાધા છે. ક”
― Krushna Mari Drashtie
― Krushna Mari Drashtie
“આપણો ધર્મ ઘોંઘાટમૂલક છે. આપણી લેવડદેવડને આપણે માર્કેટિંગની દીક્ષા આપી છે. આપણી વ્યાજપ્રીતિ એટલી તો વધી ગઈ છે કે જીવનમાં કશુંક નિર્વ્યાજ (કપટરહિત, સાલસ, સરળ) પણ હોઈ શકે તેવી અનુભૂતિ અલોપ થવા માંડે એવી સ્વાર્થપરાયણ જીવનશૈલી નોર્મલ થતી જાય છે. ભોળપણથી શોભતી કોઈ નવોઢા કે મુગ્ધા મૂર્ખમાં ખપે તેવી સામાજિક આબોહવામાં ગોપીઓના કપટમુક્ત, સ્વાર્થમુક્ત, ગણતરીમુક્ત અને સમર્પણયુક્ત પ્રેમસંબંધની કલ્પના કરવા જેટલી પણ લાયકાત આપણી પાસે બચી છે ખરી?”
― Krushna Lila Madhur Madhur
― Krushna Lila Madhur Madhur
Is this you? Let us know. If not, help out and invite ગુણવંત to Goodreads.