Find & Share Quotes with Friends
“પ્રકૃતિની આ ચેતનાઓ!” એણે કહ્યું, “પરસ્પર પ્રાણદાન કરવા જેટલી આ તાલાવેલી સ્ત્રી ને પુરુષ વચ્ચે હોય તો સતીત્વના તખ્ત પર વિરાજે: પુરુષ પુરુષ વચ્ચે બને છે ત્યારે ગંદામાં ગંદા આક્ષેપોમાં રગદોળાય ને જિંદગીના ભોગ માગે.
“બંને પ્રકૃતિના સાદ: એ સાદ ક્યારે સંભળાય છે? કોને કાને પડે છે? શા માટે અમુકને જ સંભળાય છે? કોઈ કાયદો છે?
“અભેદ્ય છે એ સમસ્યા, એ સંડાસોની દીવાલ પરના શિલાલેખનો વિષય નથી. નીતિ—સદાચારનાં ચોકઠાં રચાયાં, પણ જીવનનાં નીર એમાં શે બાંધ્યાં રહેશે?”
―
Niranjan
Share this quote:
Friends Who Liked This Quote
To see what your friends thought of this quote, please sign up!
0 likes
All Members Who Liked This Quote
None yet!
This Quote Is From
Browse By Tag
- love (102329)
- life (80913)
- inspirational (77454)
- humor (45178)
- philosophy (31919)
- inspirational-quotes (28717)
- god (27119)
- wisdom (25175)
- romance (24933)
- truth (24909)
- poetry (24665)
- life-lessons (23035)
- quotes (21518)
- death (21005)
- happiness (19049)
- hope (18921)
- faith (18710)
- inspiration (18063)
- spirituality (16112)
- relationships (16112)
- motivational (16107)
- religion (15591)
- life-quotes (15339)
- writing (15182)
- love-quotes (14963)
- success (14252)
- motivation (14111)
- time (13057)
- science (12332)
- motivational-quotes (12169)

