Find & Share Quotes with Friends
“પ્રકૃતિની આ ચેતનાઓ!” એણે કહ્યું, “પરસ્પર પ્રાણદાન કરવા જેટલી આ તાલાવેલી સ્ત્રી ને પુરુષ વચ્ચે હોય તો સતીત્વના તખ્ત પર વિરાજે: પુરુષ પુરુષ વચ્ચે બને છે ત્યારે ગંદામાં ગંદા આક્ષેપોમાં રગદોળાય ને જિંદગીના ભોગ માગે.
“બંને પ્રકૃતિના સાદ: એ સાદ ક્યારે સંભળાય છે? કોને કાને પડે છે? શા માટે અમુકને જ સંભળાય છે? કોઈ કાયદો છે?
“અભેદ્ય છે એ સમસ્યા, એ સંડાસોની દીવાલ પરના શિલાલેખનો વિષય નથી. નીતિ—સદાચારનાં ચોકઠાં રચાયાં, પણ જીવનનાં નીર એમાં શે બાંધ્યાં રહેશે?”
―
Niranjan
Share this quote:
Friends Who Liked This Quote
To see what your friends thought of this quote, please sign up!
0 likes
All Members Who Liked This Quote
None yet!
This Quote Is From
Browse By Tag
- love (101976)
- life (80550)
- inspirational (77195)
- humor (45007)
- philosophy (31690)
- inspirational-quotes (28667)
- god (27070)
- wisdom (24975)
- romance (24817)
- truth (24799)
- poetry (23890)
- life-lessons (22881)
- quotes (21444)
- death (20875)
- happiness (19001)
- hope (18851)
- faith (18630)
- inspiration (18031)
- motivational (16048)
- spirituality (16043)
- relationships (15973)
- religion (15548)
- life-quotes (15270)
- writing (15117)
- love-quotes (14876)
- success (14218)
- motivation (14081)
- time (13000)
- science (12287)
- motivational-quotes (12142)

