નિર્ગમન Quotes
નિર્ગમન
by
Sparsh Hardik0 ratings, 0.00 average rating, 0 reviews
નિર્ગમન Quotes
Showing 1-1 of 1
“તું સારી રીતે જાણે છે, કે અસ્તિત્વ વિશે મારો વિચાર ન તો દેહ સાથે જોડાયેલો છે, ન તો આ જગત સાથે. તું જેને પ્રેમ કરે છે એ રિબેકા કદી નહીં મરે. આ નહીં તો કોઈ અન્ય સ્વરૂપમાં, આ સ્થળે નહીં તો ક્યાંક બીજે, તે સદાય જીવંત જ રહેવાની. મને ખબર છે, કે તને બીજાં કોઈ વિશ્વમાં અને બીજાં કોઈ સ્વરૂપમાં શ્રદ્ધા બેસતી નથી. તારે મને અહીંયાં, આ જ વિશ્વમાં પામવી છે. આ નાશવંત જીવનમાં, આ નાશવંત દેહમાં અને આ નાશવંત ક્ષણોમાં. પણ, તું મારાં પર વિશ્વાસ રાખજે, કે હું સદાય જીવંત જ છું, મારું ચૈતન્ય કદી નહીં મરે.”
― નિર્ગમન
― નિર્ગમન
